Atal Beemit Vyakti Kalyan Yojna 2024 : નોકરી ગુમાવવાના કિસ્સામાં સરકાર પગારના 50% આપશે
Atal Beemit Vyakti Kalyan Yojna 2024 : અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ: કેન્દ્ર સરકારે નોકરી ગુમાવનારા લોકોની આજીવિકાને ટેકો આપવા માટે અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજનાને બે વર્ષ માટે લંબાવી છે. યોજના દ્વારા, પગારના 50 ટકા બેરોજગાર લોકોને ચૂકવવામાં આવે છે.સરકારે કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળની બેરોજગારી યોજના અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજનાની અવધિને 30…